શ્રેણી:મનોવિજ્ઞાન
Appearance
મનોવિજ્ઞાન એટલે [Psychology]સાઇકોલોજી એટલે Psycho+logas અર્થાત આત્મા+વિજ્ઞાન એટલે આત્માનું વિજ્ઞાન ખરેખર મનોવિજ્ઞાન આત્મા કે મનનું નહી પણ વર્તનનું વિજ્ઞાન છે.જે. બી.વોટસન ના મત મુજબ મનોવિજ્ઞાન એટલે વર્તન નુ વિજ્ઞાન મનોવિજ્ઞાન એ સામાજિક વિજ્ઞાન છે.તે સમાજ મા રેહતા માનવી નો સામાજિક પરિસથતી ના સદર્ભ મા અભ્યાસ કરે છે.આ ઉપરાત મનોવિજ્ઞાન એ વર્તન ની આગાહી કરે છે. ગુજરાત મા ધિરેન્્દર મેહ્તા એ સીગમન ફોઇદ પાસે મનોવિષલેેષણ ની તાલીમ લીધી હ્તી.મનોવિષલેેષણએ મનોવિજ્ઞાન ની એક વિચાર્્ધારા છે.
ઉપશ્રેણીઓ
આ શ્રેણીમાં કુલ ૨ પૈકીની નીચેની ૨ ઉપશ્રેણીઓ છે.
મ
- મનોવૈજ્ઞાનિક (૬ પાના)
સ
- સામાજિક મનોવિજ્ઞાન (૭ પાના)
શ્રેણી "મનોવિજ્ઞાન" ના પાનાં
આ શ્રેણીમાં કુલ ૨૧ પૈકીનાં નીચેનાં ૨૧ પાનાં છે.